અમદાવાદ થી હિમ્મતનગર નવીન બ્રોડ ગેજ લાઈન નો શુભઆરંભ
તા : ૧૫/૧૦/૨૦૧૯ ના રોજ દિલ્લી ખાતે થી માન. રેલ મંત્રી શ્રી પિયુષ ગોયલ જી ધ્વારા વિડીયો કોંન્ફરન્સ ના માધ્યમ થી કરવામા આવશે.
ટ્રેનો ના સમય ની વિગત
અમદાવાદ(અસારવા) થી હિમ્મતનગર
૧....
more... ૭૦૪૦૧ સવારે ૦૮:૩૫ કલાકે
૨. ૭૦૪૦૩ સાંજે ૦૭:૦૦ કલાકે
હિમ્મતનગર થી અસારવા
૧.૭૦૪૦૨ સવારે ૬:૦૦ કલાકે
૨.૭૦૪૦૪ બપોર ૪:૩૦ કલાકે